માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
વાપીના ખેલાડી રણવીર કુમાર સિંહએ દુબઇમાં આયોજિત એશિયન જુનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો.
વાપીના ખેલાડી રણવીર કુમાર સિંહએ દુબઇમાં આયોજિત એશિયન જુનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો.
Courtesy : apnu vapi instagramવાપીના ખેલાડી રણવીર કુમાર સિંહ એ દુબઇ માં આયોજિત એશિયન જુનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપ માં 3000 મીટર સ્ટીપલ ચેઝ સ્પર્ધા 9:22:67 સેકન્ડ માં પુરી કરી ગોલ્ડ મેડલ જીત્યો. વાપી સહિત સમગ્ર ગુજરાત અને ભારત માટે ગર્વ ની ક્ષણ.
Comments
Post a Comment