માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
valsad news : રામનવમી તહેવાર અનુસંધાને કાયદો અને શાંતિ જળવાઇ રહે તે માટે નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વલસાડનાઓની આગેવાનીમા ડી.જે. સંચાલકો સાથે મિટિંગનુ આયોજન અને શોભાયાત્રા રૂટ ઉપર ફૂટ પેટ્રોલીંગ.
valsad news : રામનવમી તહેવાર અનુસંધાને કાયદો અને શાંતિ જળવાઇ રહે તે માટે નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વલસાડનાઓની આગેવાનીમા ડી.જે. સંચાલકો સાથે મિટિંગનુ આયોજન અને શોભાયાત્રા રૂટ ઉપર ફૂટ પેટ્રોલીંગ.
રામનવમી તહેવાર અનુસંધાને કાયદો અને શાંતિ જળવાઇ રહે તે માટે નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વલસાડનાઓની આગેવાનીમા ડી.જે. સંચાલકો સાથે મિટિંગનુ આયોજન કરી જરૂરી સુચનો કરી રામનવમી શોભાયાત્રા રૂટ ઉપર ફૂટ પેટ્રોલીંગ અને ધાબા પોઈન્ટનુ ચેકીંગ કરતી “વલસાડ જીલ્લા પોલીસ” @dgpgujarat @GujaratPolice pic.twitter.com/TaaEk0dvUt
— SP_valsad (@SPvalsad) April 16, 2024
Comments
Post a Comment