Navsari garib Kalyan melo : આગામી તા.૨૭ સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ધોડીયા સમાજની વાડી, સુરખાઈ ખાતે યોજાશે કાર્યક્રમના સુચારું આયોજન અંગે કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને સ્થળ બેઠક યોજાઇ - કલેક્ટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ યોજનાકિય સ્ટોલ, પાર્કિંગ, જમણવારની જગ્યા, બેઠક વ્યવસ્થા સહિત સ્ટેજ,કીટ વિતરણ વગેરેના સ્થળોની સ્વયં તપાસ કરી જરૂરી સુચનો આપ્યા. નવસારી તા.25: ગુજરાતમાં જરૂરિયાત મંદ લોકો સુધી સરકારની સીધી સહાય પહોંચે તેવા હેતુસર ગરીબ કલ્યાણ મેળાનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે નવસારી જિલ્લામાં આગામી તા.૨૭મી સપ્ટેમ્બરના રોજ ધોડીયા સમાજની વાડી, સુરખાઈ, તાલુકો ચિખલી ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવનાર છે. જેના સૂચારું આયોજન માટે નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા અને વિવિધ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં સ્થળ બેઠક યોજાઇ હતી. કલેક્ટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ યોજનાકિય સ્ટોલ, પાર્કિંગ, જમણવારની જગ્યા, બેઠક વ્યવસ્થા સહિત સ્ટેજ વગેરેના સ્થળોની સ્વયં
valsad news : રામનવમી તહેવાર અનુસંધાને કાયદો અને શાંતિ જળવાઇ રહે તે માટે નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વલસાડનાઓની આગેવાનીમા ડી.જે. સંચાલકો સાથે મિટિંગનુ આયોજન અને શોભાયાત્રા રૂટ ઉપર ફૂટ પેટ્રોલીંગ.
valsad news : રામનવમી તહેવાર અનુસંધાને કાયદો અને શાંતિ જળવાઇ રહે તે માટે નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વલસાડનાઓની આગેવાનીમા ડી.જે. સંચાલકો સાથે મિટિંગનુ આયોજન અને શોભાયાત્રા રૂટ ઉપર ફૂટ પેટ્રોલીંગ.
રામનવમી તહેવાર અનુસંધાને કાયદો અને શાંતિ જળવાઇ રહે તે માટે નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વલસાડનાઓની આગેવાનીમા ડી.જે. સંચાલકો સાથે મિટિંગનુ આયોજન કરી જરૂરી સુચનો કરી રામનવમી શોભાયાત્રા રૂટ ઉપર ફૂટ પેટ્રોલીંગ અને ધાબા પોઈન્ટનુ ચેકીંગ કરતી “વલસાડ જીલ્લા પોલીસ” @dgpgujarat @GujaratPolice pic.twitter.com/TaaEk0dvUt
— SP_valsad (@SPvalsad) April 16, 2024
Comments
Post a Comment