માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
ધરમપુર : ધરમપુર ખાતે પોલીસ અધિક્ષકશ્રી વલસાડ ડૉ. કરનરાજ વાઘેલા સાહેબની અઘ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો.
ધરમપુર : ધરમપુર ખાતે પોલીસ અધિક્ષકશ્રી વલસાડ ડૉ. કરનરાજ વાઘેલા સાહેબની અઘ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો.
જય જોહાર *આજરોજ તા.22/06/2024 ના દીને ધરમપુર ખાતે પોલીસ અધિક્ષકશ્રી વલસાડ ડૉ. કરનરાજ વાઘેલા ની આદયક્ષસ્થાને લોક દરબાર...
Posted by Kalpesh Patel on Saturday, June 22, 2024
ચોમાસા દરમિયાન વિલસન હિલ ઉપર દમણ મહારાષ્ટ્ર તેમજ સેલવાસ થી આવનાર પીદ્ધડો થઈ જજો સાવધાન ધરમપુર થી વિલસન હિલ રોડ ઉપર ચોમાસા દરમ્યાન પોલીસ રહેશે તૈનત ગામો સી સી ટી વી કેમરા થી થશે સજ્જ
Posted by પાક્કો વલસાડી on Saturday, June 22, 2024

Comments
Post a Comment