Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

Valsad District Shala Praveshotsav 2024 : Valsad , Dharampur, Pardi, Vapi,Umargam,Kaprada

Valsad District Shala Praveshotsav 2024 : Valsad , Dharampur, Pardi, Vapi,Umargam,Kaprada

ધરમપુર તાલુકાના મરઘમાળ ગામની પ્રાથમિક શાળાના નવીન મકાનના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું થયું...

Posted by Mla Arvind Patel on Friday, June 28, 2024

ઉજવણી... ઉલ્લાસમય શિક્ષણની માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા...

Posted by Mla Arvind Patel on Friday, June 28, 2024

ઉજવણી... ઉલ્લાસમય શિક્ષણની માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા...

Posted by Mla Arvind Patel on Friday, June 28, 2024

ઉજવણી... ઉલ્લાસમય શિક્ષણની માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા...

Posted by Mla Arvind Patel on Friday, June 28, 2024

ઉજવણી... ઉલ્લાસમય શિક્ષણની માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા...

Posted by Mla Arvind Patel on Friday, June 28, 2024

જય જોહાર *તા.28/06/2024 ના દીને પ્રાથમિક શાળા મરઘમાંળ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 ની ઉજવણી...

Posted by Kalpesh Patel on Friday, June 28, 2024

વલસાડ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાએ...

Posted by INFO Valsad GOV on Friday, June 28, 2024

વલસાડ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ તથા આંગણવાડી પ્રવેશોત્સવની તા. ૨૬, ૨૭ અને ૨૮ જૂન ૨૦૨૪ના રોજ ઉજવણી...

Posted by INFO Valsad GOV on Friday, June 28, 2024

"ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની ટેગલાઈન સાથે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની"ની ઉજવણીના આજે અંતિમ દિવસે રાજ્યના...

Posted by INFO Valsad GOV on Friday, June 28, 2024

સમગ્ર ગુજરાત રાજ્યમાં ૨૬મી જૂનથી શરૂ થયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪ અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી તાલુકાની...

Posted by INFO Valsad GOV on Friday, June 28, 2024

ઉજવણી... ઉલ્લાસમય શિક્ષણની માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા...

Posted by Mla Arvind Patel on Thursday, June 27, 2024

ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રોનિક મિશનના મિશન ડાયરેક્ટરશ્રી મનીષ ગુરવાની જ્યારે વલસાડના જિલ્લા વિકાસ અધિકારી હતા ત્યારે તેમણે...

Posted by INFO Valsad GOV on Thursday, June 27, 2024

સમગ્ર ગુજરાત રાજ્યમાં ૨૬મી જૂનથી શરૂ થયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪ અંતર્ગત વલસાડ જિલ્લામાં કપરાડા...

Posted by INFO Valsad GOV on Thursday, June 27, 2024

*આજરોજ પ્રાથમિક શાળા મોટીઢોલડુંગરીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 ની ઉજવણી કરવામાં આવી...જેમાં મુખ્ય...

Posted by Kalpesh Patel on Thursday, June 27, 2024

સમગ્ર ગુજરાત રાજ્યમાં ૨૬મી જૂનથી શરૂ થયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪ અંતર્ગત વલસાડ જિલ્લામાં કપરાડા...

Posted by INFO Valsad GOV on Wednesday, June 26, 2024

સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ "ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’’ ટેગલાઈન સાથે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ...

Posted by INFO Valsad GOV on Wednesday, June 26, 2024

ઉજવણી... ઉલ્લાસમય શિક્ષણની માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા...

Posted by Mla Arvind Patel on Wednesday, June 26, 2024

ઉજવણી... ઉલ્લાસમય શિક્ષણની માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા...

Posted by Mla Arvind Patel on Wednesday, June 26, 2024

ઉજવણી... ઉલ્લાસમય શિક્ષણની માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા...

Posted by Mla Arvind Patel on Wednesday, June 26, 2024

Comments

Popular posts from this blog

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

ચોમાસામાં પ્રવાસ માટેનું યાદગાર સંભારણું એટલે સાપુતારા...

 ચોમાસામાં પ્રવાસ માટેનું યાદગાર સંભારણું એટલે સાપુતારા... ચોમાસામાં પ્રવાસ માટેનું યાદગાર સંભારણું એટલે સાપુતારા... CMO Gujarat Mulubhai Bera #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #tourism #gujarattourism #dang #saputara #monsoon Posted by  Gujarat Information  on  Tuesday, July 16, 2024

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

 વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂજ...