માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
નવસારીના સુરખાઈ ખાતે આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કિટ/એસેટ વિતરણ કાર્યક્રમમાં સાંસદ સભ્યશ્રી ધવલભાઈ પટેલ ઉપસ્થિત રહીને 1800 લાભાર્થીઓને 84 લાખની કિટ વિતરણ કર્યું.
નવસારીના સુરખાઈ ખાતે આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કિટ/એસેટ વિતરણ કાર્યક્રમમાં સાંસદ સભ્યશ્રી ધવલભાઈ પટેલ ઉપસ્થિત રહીને 1800 લાભાર્થીઓને 84 લાખની કિટ વિતરણ કર્યું.
ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિજાતિ માટે અને ખેડૂત કલ્યાણ માટે અવિરત નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે ત્યારે આ પ્રકારની યોજના આદિવાસી ખેડૂત માટે અત્યંત સહાયક સાબિત થશે. આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત શ્રી પરેશભાઈ દેસાઈ, અધ્યક્ષ જિલ્લા ખેત ઉત્પાદન સિંચાઇ શ્રી નિકુંજભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અંબાબેન માહલા ઉપસ્થિત રહ્યા હતા.નવસારીના સુરખાઈ ખાતે આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કિટ/એસેટ વિતરણ...
Posted by Dhaval Patel on Wednesday, July 17, 2024
Comments
Post a Comment