માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
વલસાડ: રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા તા. ૧૭ જુલાઈ, ૨૦૨૪ના રોજ વલસાડ ખાતે પાયાના સ્તરે સહકારી ચળવળને મજબૂત બનાવવા બાબતે જિલ્લા કક્ષાએ બેઠકમાં ઉપસ્થિત રહેશે.
વલસાડ: રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા તા. ૧૭ જુલાઈ, ૨૦૨૪ના રોજ વલસાડ ખાતે પાયાના સ્તરે સહકારી ચળવળને મજબૂત બનાવવા બાબતે જિલ્લા કક્ષાએ બેઠકમાં ઉપસ્થિત રહેશે.
સહકાર, મીઠા ઉદ્યોગ, છપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) અને લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયનના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા તા. ૧૭ જુલાઈ, ૨૦૨૪ના રોજ સવારે ૯-૧૫ વાગ્યે અમદાવાદથી વલસાડ આવશે. ત્યારબાદ ૯-૩૦ થી ૧૧-૦૦ વાગ્યા સુધી વલસાડ તાલુકાના વશીયર ખાતે ડી-માર્ટની સામે, અતુલ – વલસાડ રોડ પાસે આવેલા શાંતિવન રિસોર્ટ ખાતે પાયાના સ્તરે સહકારી ચળવળને મજબૂત બનાવવા બાબતે જિલ્લા કક્ષાએ બેઠકમાં ઉપસ્થિત રહી બેઠક પૂર્ણ થયે વલસાડથી સુરત જવા રવાના થશે.
સહકાર, મીઠા ઉદ્યોગ, છપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) અને લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને...
Posted by INFO Valsad GOV on Tuesday, July 16, 2024
Comments
Post a Comment