માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
વલસાડ જિલ્લા ખેતીવાડી ખાતા દ્વારા ખરીફ પાકોમાં કાતરા(હેરી કેટરપિલર)નું સંકલિત વ્યવસ્થાપન માટે નીચે મુજબ પગલાં લેવા જિલ્લાના ખેડૂતોને સંદેશ
વલસાડ જિલ્લા ખેતીવાડી ખાતા દ્વારા ખરીફ પાકોમાં કાતરા(હેરી કેટરપિલર)નું સંકલિત વ્યવસ્થાપન માટે નીચે મુજબ પગલાં લેવા જિલ્લાના ખેડૂતોને સંદેશ
વલસાડ જિલ્લા ખેતીવાડી ખાતા દ્વારા ખરીફ પાકોમાં કાતરા(હેરી કેટરપિલર)નું સંકલિત વ્યવસ્થાપન માટે નીચે મુજબ પગલાં લેવા જિલ્લાના ખેડૂતોને સંદેશ પાઠવવામાં આવ્યો છે. જે મુજબ ખેડૂતોએ નીચે મુજબના પગલાં લઈ કાતરાનું સંકલિત વ્યવસ્થાપન કરવું.
શેઢા-પાળા પરથી ઘાસ દૂર કરવું, પ્રથમ વરસાદ બાદ શેઢા-પાળાનાં ઘાસમાં મુકેલ ઇંડાનાં સમુહ વીણી લઇ તેનો નાશ કરવો, પ્રથમ વરસાદ બાદ હેક્ટર દીઠ એક પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી ફૂદીઓને આકર્ષી નાશ કરવો. લીંબોળીના મીંજનો ભૂકો અથવા લીમડાના પાન ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો, પ્રથમ વરસાદ બાદ ૮ થી ૧૦ દિવસે શેઢાપાળા ઉપર અથવા ઊભા પાકમાં કાતરાનું નુકસાન જોવા મળે તો કિવનાલફોસ ૧.૫ ટકા ભૂકી ૨૫ કિ.ગ્રા./હે. પ્રમાણે છંટકાવ કરવો, વધુ ઉપદ્રવ જણાય તો થાયોડીકાર્બ ૭૫ વેપા ૧૫ ગ્રામ અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઈસી ૪ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
વલસાડ જિલ્લા ખેતીવાડી ખાતા દ્વારા ખરીફ પાકોમાં કાતરા(હેરી કેટરપિલર)નું સંકલિત વ્યવસ્થાપન માટે નીચે મુજબ પગલાં લેવા...
Posted by INFO Valsad GOV on Wednesday, July 3, 2024
Comments
Post a Comment