માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
Valsad: નાગરિક અધિકારપત્ર કાર્યક્રમ હેઠળ વલસાડ જિલ્લામાં દરેક તાલુકા મથકે મામલતદાર કચેરી ખાતે “જનસેવા કેન્દ્રો” કાર્યરત
Valsad: નાગરિક અધિકારપત્ર કાર્યક્રમ હેઠળ વલસાડ જિલ્લામાં દરેક તાલુકા મથકે મામલતદાર કચેરી ખાતે “જનસેવા કેન્દ્રો” કાર્યરત
નાગરિક અધિકારપત્ર કાર્યક્રમ હેઠળ વલસાડ જિલ્લામાં દરેક તાલુકા મથકે મામલતદાર કચેરી ખાતે “જનસેવા કેન્દ્રો” કાર્યરત છે. હાલ વિદ્યાર્થીઓના શાળા/કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે જાતિના અને અન્ય દાખલાઓ મેળવવા સબબ જનસેવા કેન્દ્રોમાં અરજદારોના ધસારાને ધ્યાને લેતા અરજદારોની રજૂઆતોની પેન્ડન્સી વધુ રહેવા પામે છે. જે ધ્યાને લઈ મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્ર સવારે ૯-૦૦ થી સાંજે ૭-૦૦ વાગ્યા સુધી ચાલુ રાખવા નિવાસી અધિક કલેક્ટરશ્રીએ આદેશ આપ્યો છે. તેમજ અરજીઓના પેન્ડન્સી ધ્યાને લઈ તા.૧૭-૦૭-૨૦૨૪ના રોજ જાહેર રજાના દિવસે પણ જનસેવા કેન્દ્ર કાર્યરત રહેશે.
નાગરિક અધિકારપત્ર કાર્યક્રમ હેઠળ વલસાડ જિલ્લામાં દરેક તાલુકા મથકે મામલતદાર કચેરી ખાતે “જનસેવા કેન્દ્રો” કાર્યરત છે. હાલ...
Posted by INFO Valsad GOV on Tuesday, July 16, 2024
Comments
Post a Comment