માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
Dang: જરૂરિયાતના સમયમાં નાગરિકોની સહાય કરવા તત્પર અને કટિબદ્ધ ડાંગ પોલીસ !
🇮🇳 ગત રાત્રે ગુજરાત - મહારાષ્ટ્ર બોર્ડર નજીક સાપુતારા - નાસિક રોડ (બોરગાવ) પર થયેલા ચક્કાજામમાં ગુજરાતના અનેક મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિતના યાત્રીઓમાં ફસાયા હતા. 🇮🇳 તેઓ જલદી આ પરિસ્થિતિમાંથી બહાર આવે અને ત્યાં સુધી એમને કોઈ અગવડ ન પડે માટે તંત્ર સાથે સંપર્કમાં રહીને તેમના સહયોગથી ફસાયેલા યાત્રીઓને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી. 🇮🇳 ચક્કાજામની પરિસ્થિતિમાં લોકહિત માટે ડાંગ પોલીસ દ્વારા સમર્પણ અને નિષ્ઠા ભાવથી જે કામગીરી કરવામાં આવી તે સરાહનીય છે. જે માટે ડાંગ પોલીસના સર્વે કર્મીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.જરૂરિયાતના સમયમાં નાગરિકોની સહાય કરવા તત્પર અને કટિબદ્ધ ડાંગ પોલીસ !
— Dhaval Patel (@dhaval241086) August 23, 2024
🇮🇳 ગત રાત્રે ગુજરાત - મહારાષ્ટ્ર બોર્ડર નજીક સાપુતારા - નાસિક રોડ (બોરગાવ) પર થયેલા ચક્કાજામમાં ગુજરાતના અનેક મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિતના યાત્રીઓમાં ફસાયા હતા.
🇮🇳 તેઓ જલદી આ પરિસ્થિતિમાંથી બહાર આવે અને… pic.twitter.com/4fGSLxVYWY
Comments
Post a Comment