માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
Valsad news : રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે વલસાડ જિલ્લામાંથી એક માત્ર ખડકી પ્રા.શાળાના શિક્ષિકા ઈલાબેન પટેલની પસંદગી
આજે શિક્ષક દિનઃ ‘‘ગુરૂ બ્રહમા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરાય, ગુરૂ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મે શ્રી ગુરૂવે નમઃ’’
Valsad news : રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે વલસાડ જિલ્લામાંથી એક માત્ર ખડકી પ્રા.શાળાના શિક્ષિકા ઈલાબેન પટેલની પસંદગી----
ઘરે ઘરે શિક્ષણ, શાળા સમય પહેલા અને ત્યારબાદ રાત્રિ વાલી મીટિંગ દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ સુધી દોરી જવામાં મહત્વની ભૂમિકા
----
સેવાભાવી શિક્ષિકાએ વિદ્યાર્થીઓને સ્માર્ટ ફોન ખરીદી આપી કોરોના કાળમાં પણ શિક્ષણની જ્યોત ઝળહળતી રાખી
----
ભારતીય સંસ્કૃતિની ઓળખ સમી સંસ્કૃત ભાષાના સિંચન માટે વિદ્યાર્થીઓને અનેકવિધ પ્રવૃતિઓ દ્વારા જાગૃત કર્યા
----
પોતાના માટે નહીં પરંતુ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિના સપના જોતા ઈલાબેને રતનજ્યોતના બીજનો ઊર્જા તરીકે ઉપયોગ કરવાનો પ્રયોગ રજૂ કર્યો હતો
આજે શિક્ષક દિનઃ ‘‘ગુરૂ બ્રહમા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરાય, ગુરૂ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મે શ્રી ગુરૂવે નમઃ’’ ---- ...
Posted by INFO Valsad GOV on Wednesday, September 4, 2024



Comments
Post a Comment